ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા ૧ ડિસેમ્બરના રોજ હરરાજી બંધ. - At This Time

ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા ૧ ડિસેમ્બરના રોજ હરરાજી બંધ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા ૧ ડિસેમ્બરના રોજ હરરાજી પ્રક્રીયા એક દિવસીય બંધ રાખવા માટે નિણઁય લેવાયો છે જેમા રાજ્યમા પહેલા તબક્કાના મતદાનમા સુરેન્દ્રનગરની પાઃચ બેઠકોનો પણ સમાવેશ થયો હોય જેને લઇ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના બેઠક પર ૧ ડિસેમ્બરના રોજ મતદાન થવાનુ હોય જે સંદભેઁ માકેઁટીંગ યાડઁ દ્વારા વેપારીઓ તથા ખેડુતો મતદાન પુણઁ કરે તેવા હેતુથી ૧ ડિસેમ્બરના રોજ એક દિવસ માટે ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા હરરાજીની પ્રક્રિયા બંધ રાખી મતદાતાઓ પોતાના મતનો અધિકાર અદા કરે તે માટે મતદાન જાગૃતિના ભાગરુપે આ નિણઁય લેવામા આવ્યો છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon