વડનગર વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે ભારતના યુવાનો વિષય પર વ્યાખ્યાનમાળા આયોજન કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u4izuxzuqhrj1qal/" left="-10"]

વડનગર વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે ભારતના યુવાનો વિષય પર વ્યાખ્યાનમાળા આયોજન કરવામાં આવ્યું હતું


વડનગર વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે ભારતના યુવાનો વિષય પર વ્યાખ્યાનમાળા આયોજન કરવામાં આવ્યું હતું

સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ નુ જન્મજયંતીની નિમિત્તે સરકાર વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે ભારત ના યુવાનો વિષય વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું.

વડનગર વિજ્ઞાન કોલેજ માં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ જન્મજયંતીની નિમિત્તે "ભારત ના યુવાનો " વિષય પર વ્યાખ્યા નું આયોજન કરવામાં આવ્યું

સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે "રાષ્ટ્રીય યુવા દિન " નિમિત્તે વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ માં "રાષ્ટ્રીય યુવા દિન" સ્વામી વિવેકાનંદ જયંતિ અને સુભાષચંદ્ર બોઝ જયંતિ નિમિત્તે "સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ અને ભારતના યુવાનો" વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય વક્તા શ્રી મુકેશભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ, પાટણ દ્વારા ખૂબ જ ઉપયોગી વક્તવ્ય આપવામાં આવેલ. કોલેજના તમામ અધ્યાપક ગણ તથા વિદ્યાર્થીઓ તેમના વક્તવ્યથી લાભાન્વિત થયેલ. કાર્યક્રમનું સંચાલન ડો. કે ડી રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રો. રામીબેન પંપાણીય દ્વારા કરવામાં આવેલ. વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યોને તેમના જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપવામાં આવેલ હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]