ધનસુરા ઓધવવિદ્યા મંદિર પાસે રોડ ઊપર પાણી ભરાતાં વિદ્યાર્થીઓ. વાહનચાલકો રાહદારીઓ પરેશાન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u1k0fqfilaopprfp/" left="-10"]

ધનસુરા ઓધવવિદ્યા મંદિર પાસે રોડ ઊપર પાણી ભરાતાં વિદ્યાર્થીઓ. વાહનચાલકો રાહદારીઓ પરેશાન.


અરવલ્લી જિલ્લા મોં વરસાદના કારણે હાઇવે રસ્તાઓ પર ખાડા પડતાં વાહનચાલકો મુશ્કેલી મોં મુકાયા છે ત્યારે ધનસુરા - અમદાવાદ રોડ પર આવેલ ઓધવ વિદ્યામંદિર રોડ ઊપર પાણી ભરાય છે પાણી નો નિકાલ ન હોવાના કારણે સ્કૂલ મો અભ્યાસ કરતાં વિધાર્થીઓ ને સ્કૂલ મોં જવા આવવા મોટી મુશ્કેલી અનુભવે છે સાથે ભારે વાહનો નાં કારણે અક્સ્માત નો પણ ડર સતાવતો રહે છે અને વરસાદ નાં કારણે રોડ ઊપર ખાડા પડતાં વાહનચાલકો પણ પણ પરેશાન થયી રહ્યાં છે ત્યારે સત્વરે ખડાઓ સાથે ભરાતાં પાણી નો તાત્કાલિક નિકાલ આવે તેમ નગર ના લોકો ની માગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]