પાણી ગયા પછી પાળ બાંધવા નું શું ફાયદો - At This Time

પાણી ગયા પછી પાળ બાંધવા નું શું ફાયદો


પાણી ગયા પછી પાળ બાંધવા જેવું તળાવ દરવાજા સ્કૂલમાં માહોલ જોવામાં આવ્યું

તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આજરોજ તળાવ દરવાજા સ્કૂલ માં નિવેદનો લેવામાં આવ્યા

આચાર્યના ગુસ્સાના ભોગ બનેલા શિક્ષક અને મીડિયાના અહેવાલથી માલુમ પડતી વિગતોને તાલુકા શિક્ષણ અધિકારી રૂબરૂ તપાસ કરી અહેવાલ જિલ્લાને સોંપવામાં આવશે

તાલુકા શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે નિરીક્ષક અને મેં પોતે આવી અને બાળકો પર માર મારવાના આક્ષેપને લઈને રૂબરૂ તેમને જવાબ લઈ સંપૂર્ણ વિગતવાર અહેવાલ તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
રિપોટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon