જસદણ બજાર સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી - At This Time

જસદણ બજાર સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી


જસદણ બજાર સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે માર્કેટ યાર્ડ કમીશન એજન્ટ મંડળ તરફથી " માર્ચ એન્ડીંગ" નિમિતે હિસાબી કામકાજ માટે તા.૨૭/૦૩/૨૦૨૩ ને સોમવારથી તા.૦૧/૦૪/૨૦૨૩ ને શનિવાર સુધી ખરીદવેંચાણનું કામકાજ બંધ રાખેલ હોવાથી આ સમય દરમ્યાન માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ માર્કેટ યાર્ડમાં ન લાવવા ખેડૂતભાઈઓને વિનંતી. તેમજ તા.૦૩/૦૪/૨૦૨૩ ને સોમવા૨થી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.ખેત પેદાશ માલ આવક અંગેની જાહે૨ાત હવે પછી ક૨વામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon