ઉના તાલુકા પંચાયત કચેરી ખાતે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/trz0wj4mrxlxsyfe/" left="-10"]

ઉના તાલુકા પંચાયત કચેરી ખાતે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.


મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ મૃતકોને ઉના તાલુકા પંચાયત કચેરી ખાતે અપાઈ શ્રદ્ધાંજલિ

ઉના તાલુકા પંચાયતમાં મોરબી જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં ઉના તાલુકા વિકાસ અધિકારી , તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી સામતભાઈ ચારણીયા, મોટા ડેસર સભ્ય/ સરપંચ પ્રતિનિધિ ભરત શિંગડ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]