શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી દ્વારા શૈક્ષણિક પ્રવાસ કરાયો - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી દ્વારા શૈક્ષણિક પ્રવાસ કરાયો


શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી દ્વારા શૈક્ષણિક પ્રવાસ કરાયો

આજ રોજ શાળા દ્વારા વિદ્યાર્થીઓ ધાર્મિક માહાત્મ્યને સમજી શકે તે હેતુથી શાળા દ્વારા સતરંગ અને બિલેશ્વરધામ તથા વિછિયા ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા આચાર્યશ્રી તેમજ તમામ સ્ટાફમિત્રોના સહયોગથી પ્રવાસ સફળ થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon