સાયલા તાલુકા નાં યજ્ઞ નગર ખાતે આઠમો પ્રવેશ ઉત્સવ યોજાયો. - At This Time

સાયલા તાલુકા નાં યજ્ઞ નગર ખાતે આઠમો પ્રવેશ ઉત્સવ યોજાયો.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં યજ્ઞનગર ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આઠમો પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો.શાળા ઉત્સવ ઉજવણી 30/8/2022 નાં રોજ 7 વર્ષે પૂર્ણ કરી 8 માં વર્ષે માં મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો.જેમા ખાસ ઉપસ્થિત અધિકારીઓ
T.P.E.O. શ્રી સાયલા પચાંણી સાહેબ,
પે.શાળા ના આચાર્યે શ્રી.ભરતસિંહ રાઠોડ સાહેબ,
CRC કો.ઓડીનેટ શ્રીજુવાનસિંહ ગોહિલ,શાળા માં પ્રથમ શિક્ષક તરીખે કામગીરીમાં સેવા આપનાર શામજીભાઈ ઝીઝુવાડિયા સાહેબ, પે. શાળા નંબર.3
તમામ અધિકારીઓ તેમજ સાયલા પૂર્વે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચેતનભાઇ ખાચર, યુવા સરપંચ શ્રી અજયરાજસિંહ ઝાલા,સાયલા ગ્રામ પચાયત ના સભ્ય શ્રી મહિપતસિંહ ચાવડા,
પિન્ટુભાઈ જાડેજા,
ચેરમેન શ્રી વિરસિંગભાઈ અઘારા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રભારી સહદેવભાઈ તથા યજ્ઞનગરના ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તમામ હાજર રહેલા અધિકારીઓ એ શાળામાં દાન પેટે રકમ પણ ફાળવી હતી.
રિપોર્ટર.. જેસીંગભાઈ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon