રાજેન્દ્રનગર ખાતે લોકડાયરો યોજવામાં આવ્યો - At This Time

રાજેન્દ્રનગર ખાતે લોકડાયરો યોજવામાં આવ્યો


ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી તાજેતરમાં સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ રાજેન્દ્રનગર ખાતે લોકડાયરો યોજાયો હતો. જેમાં અમૃત તુરી બેરણા દ્વારા લોકગીતો રજૂ કરાયા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.