સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે સુરસાગર ડેરી દ્વારા બનાવેલ નવીન દૂધઘર નું ઉદ્ઘાટન કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. - At This Time

સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે સુરસાગર ડેરી દ્વારા બનાવેલ નવીન દૂધઘર નું ઉદ્ઘાટન કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે સુરસાગર ડેરી દ્વારા નવીન દૂધઘર બનાવવામાં આવેલ. જેમાં કેન્દ્રિય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની સાહેબ ની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે હેમુભાઈ ગઢવીજી ના સ્મારક ની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ અંગે ભાજપના કાર્યકર્તાઓ, સરપંચો, ગામના વડીલો, અને મહિલાઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
at this time news sayala
રિપોર્ટર જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon