અવસાન નોંધ (દુઃખદ અવસાન: ગામ:જૂની ચાવંડ (વિસાવદર) - At This Time

અવસાન નોંધ (દુઃખદ અવસાન: ગામ:જૂની ચાવંડ (વિસાવદર)


મૂળ ગામ:જૂની ચાવંડ (વિસાવદર)
સ્વ ભાનુશંકર રામજીભાઈ સૈયાગોરના ધર્મ પત્ની લાભુબેન ભાનુશંકર સૈયાગોર ઉંમર વર્ષ 70 આજરોજ
તારીખ 23 /1/ 2023 ને સોમવાર તિથિ: મહા સુદ બીજ ના રોજ અવસાન પામેલ છે જેઓ
જયંતીભાઈ ભાનુશંકર સૈયાગોર તેમજ મંગુબેન, રેખાબેન ઊર્મિલાબેન, ઇલાબેન ના માતૃશ્રી
તથા
કાંતિલાલ રામજીભાઈ
સૈયાગોરના ભાભી થાય
જેઓની સ્મશાન યાત્રા આજરોજ તારીખ 23/ 1/ 23 ને સવારે ૧૦ વાગ્યે જૂની ચાવંડ ગામથી નીકળશે
જયંતીભાઈ સૈયાગોર
9099 32 8944
કાંતિલાલ સૈયાગોર
૯૯૨૪૪૩૬૫૩૪

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon