વિસાવદર ખાતે વીર શહીદ psi જે. જે. જોગદિયા સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી - At This Time

વિસાવદર ખાતે વીર શહીદ psi જે. જે. જોગદિયા સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી


વિસાવદર ખાતે વીર શહીદ psi જે. જે. જોગદિયા સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
વિસાવદર
વિસાવદર તારીખ 12/11/22 ના રોજ જુના બસ સ્ટેન્ડ આંબેડકર ચોક ખાતે વિસાવદર અનુસૂચિત એકતા સમિતિ દ્વારા જોગદિયા સહેની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું બૌદ્ધ વિધિ અનુસાર પુષ્પ અર્પણ કરીશ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગ્રામ્ય તેમજ વિસાવદર તાલુકાના અનુસૂચિત સમાજના આગેવાનો વડીલો અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહિયા હતા
Psi જોગદિયા સાહેબ અનુસૂચિત સમાજ માટે માર્ગદર્શક હતા જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના સમાજ માટે સંઘર્ષ કરતા રહિયા હતા સમાજના આગેવાનો અગ્રણીઓના મંતવ્ય મુજબ આવો વીરલો આપણે ગુમાવીયો એ આપણા સમાજ માટે મોટી ખોટ છે જે કયારે નહી પૂર્ણ થાય તેમ જણાવ્યું હતું
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon