વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી શિવજીની પ્રતિમાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/suxkl4woks9cvs5i/" left="-10"]

વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી શિવજીની પ્રતિમાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે .


વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી શિવજીની પ્રતિમાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે . વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે . મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે . જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]