સાલીયા સંતરોડ માં આશાપૂરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવ યોજાયો - At This Time

સાલીયા સંતરોડ માં આશાપૂરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવ યોજાયો


સંતરોડ આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આશાપુરા મેદાન નવલી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં પચામાં નવરાત્રી ના પાવન દિવસે આગેવાનો સાથે મળીને ગરબાની રમઝટ બોલાવતા શ્રી મૂળા શેઠ શાકભાજી વાળા શનાશેઠ ફ્રૂટ વાળા ઉમેશભાઈ રાવલ. ભેમાંભાઈ નાથાભાઈ. અમીતભાઈ ( કાળુ શેઠ ). ભારતભાઈ ફ્રૂટવાળા. પરવતભાઈ બાબુભાઈ. લક્ષમંભાઈ વીરાભાઇ. . જીગાભાઈ ચા વાળા. કમલભાઈ શકારભાઈ. દિનેશ ભાઈ સુરસિંગ ભાઈ તેમજ મેદાન માં પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા અને સાથે મળી ને ગરબા સંગીતનો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.