વડનગર ખાતે ગોપાલજી ભગવાન ની૧૧૧મી ભવ્ય રથયાત્રા નીકળશે - At This Time

વડનગર ખાતે ગોપાલજી ભગવાન ની૧૧૧મી ભવ્ય રથયાત્રા નીકળશે


વડનગર ખાતે ગોપાલજી ભગવાન ની૧૧૧મી ભવ્ય રથયાત્રા નીકળશે
આખા વડનગર ના ૬ દરવાજા એ ભગવાન જગન્નાથજી, ગોપાલજી જે પરમ પિતા પરમેશ્વર જે શબ્દ ના મંત્રચ્ચાર તથા તેની સાથે નગર ના ભક્તજનો પણ અંતરમન, ભાવપૂર્વક થી નગરચર્યા કરશે "જય રણછોડ માખણ ચોર"

વડનગર ખાતે ૧૧૧ મી ભવ્ય રથયાત્રા નીકળશે તેમા ગોપાલજી મંદિર થી બપોરે ૨:૩૦ થી પ્રસ્થાન કરવામાં આવે છે. આ રથયાત્રા ના દિવસે સવારે ૯:૩૦ કલાકે શ્રી શ્રી ૧૦૦૮ શ્રી સ્વામી વેંકટેશાચાર્યાજી પધારવા ના હોવાથી સર્વ ધર્મ પ્રેમી જનતા સામૈયું કરવા માટે હાટકેશ્વર મહાદેવ એ પધારવા જાહેર નિમંત્રણ છે.

"જય રણછોડ માખણ ચોર"

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.