સાયલા ના ગામડાઓ માં રસ્તા બનાવવા આપ સભ્યો ની યાત્રા. - At This Time

સાયલા ના ગામડાઓ માં રસ્તા બનાવવા આપ સભ્યો ની યાત્રા.


સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા સાયલા ના ગામડાઓના વિકાસ માટે ની યાત્રા કાઢવામાં આવી જેમાં મારૂ ગામ મારી સમસ્યા સૂત્ર અંતર્ગત ગ્રામ્ય લોકોની સમસ્યા નો સરકાર પાસે માંગણી કરી હતી જેમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી ના પ્રમુખ રમેશભાઈ મેર, સાયલા ના મયુરભાઈ સાકરીયા તથા ડી.પી. જોગરાણા દ્વારા સુત્રોચાર કરી વિકાસ કરવાની માંગણી કરી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી,સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.