વઢવાણ સ્વ મુર્ગેશભાઈ રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વૃક્ષારોપણ તેમજ બાળકોને શિક્ષણ કીટ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું - At This Time

વઢવાણ સ્વ મુર્ગેશભાઈ રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વૃક્ષારોપણ તેમજ બાળકોને શિક્ષણ કીટ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું


આજે વોર્ડ નંબર 11 માં સદસ્ય શ્રી પી ડી રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ વિજયનગરમાં ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ સ્વ મુર્ગેશભાઈ રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વૃક્ષારોપણ તેમજ બાળકોને શિક્ષણ કીટ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગ શ્રી રાજેન્દ્રભાઈ રાઠોડ અનુ જાતિ મોરચા ના મંત્રી કે પી રાઠોડ ભાજપ જિલ્લા કારોબારી સદસ્ય શ્રી રંજનબેન પરમાર સુનિલભાઈ રાઠોડ લક્ષ્મણભાઈ રાઠોડ દિલીપભાઈ રાઠોડ અને બાળકો તેમજ ગણપતિ ફાટસર વોઇસ ગ્રુપના મેમ્બર હાજર રહ્યા હતા

રિપોર્ટર ..ગોવિંદભાઇ મકવાણા
વઢવાણ
મો ..9924416711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon