ઝાંઝરકાના સંત સવૈયાનાથની જગ્યાના મહંત શંભુપ્રસાદજી ટુંડિયાજી એ પરીવાર સાથે કયું મતદાન - At This Time

ઝાંઝરકાના સંત સવૈયાનાથની જગ્યાના મહંત શંભુપ્રસાદજી ટુંડિયાજી એ પરીવાર સાથે કયું મતદાન


ગુજરાત વિધાનસભા ચૂંટણી ૧૦૬ બેઠક ના ભારતીય ને લઈ આજે બીજા ચરણ માં થઇ રહ્યું છે મતદાન ધંધુકા ૫૯ બેઠક પર ઝાંઝરકા સવૈયાનાથ જગ્યાના મહંત શંભુપ્રસાદજી ટુંડિયાએ ઝાંઝરકા ગામ ખાતે કયું મતદાન શંભુપ્રસાદ ટુડિયા ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે તેમજ પ્રથમ ચરણમાં યોજાયેલ મતદાનમા ગઢડા ૧૦૬ બેઠક ના ભારતીય જનતા પાર્ટીના હતા ઉમેદવાર શંભુપ્રસાદ ટુડિયાએ આજે ધંધુકા વિધાનસભા બેઠક ને લઈ ઝાંઝરકા ખાતે પરિવાર સાથે કયું મતદાન શંભુપ્રસાદ ટુડીયા દ્વારા લોકોને મતદાન કરવા કરી અપીલ તેમજ રાજ્યમાં ભાજપની સરકાર બનશે તેવી આશા કરી વ્યક્ત.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon