ભાભર જૂના પે.કે.શાળાના બાળકોને તિથિ ભોજન અપાયું.. - At This Time

ભાભર જૂના પે.કે.શાળાના બાળકોને તિથિ ભોજન અપાયું..


ભાભર જૂના પે. કે.શાળામાં તારીખ -૨૭/૬/૨૪ ને ગુરુ વાર ના રોજ સ્વ. પ્રકાશસિંહ મહેન્દ્ર સિંહ રાઠોડ ની પ્રથમ વાર્ષિક પૂણ્ય તિથિ નિમિત્તે શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું. પરિવારના તમામ સભ્યોએ ઊપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓ ને ભાવ પૂર્વક ભોજન કરાવ્યું હતું. બટુક ભોજન એ મોટું પૂણ્ય નું કાર્ય છે. શાળા ના આચાર્ય શ્રી પ્રભુભાઈ કે.રામી તથા એસ .એમ .સી . ના અધ્યક્ષ વનરાજ સિંહ. રાઠોડ તથા ગ્રામ જનો સદગત ના આત્મા ને મોક્ષ મળે અને વૈકુંઠ ધામ માં વાસ તે માટે ભગવાન ને પ્રાર્થના કરવામાં આવેલ...


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.