બાલાસિનોર કિંગ ગ્રુપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ ને પાણી તેમજ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુ - At This Time

બાલાસિનોર કિંગ ગ્રુપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ ને પાણી તેમજ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુ


બાલાસિનોર કિંગ ગ્રુપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ ને પાણી તેમજ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુ

બાલાસિનોર
મહિસાગર જિલ્લાના બાલાસિનોર કિંગ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા ખાતે. માં અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે ત્યારે માં આંબાના ભક્તોને કોઈ પણ પ્રકારની તખલીપ ન પડે તે માટે કિંગ ગ્રુપ દ્વારા પગપાળા જતા સંઘ ને ફ્રૂટ અને પાણી ની બોટલનું વિતરણ કર્યું હતું ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી બાલાસિનોર કિંગ ગ્રુપ દ્વારા એક સારી કામ ગીરી કરવા માં આવી અને મોટી સંખ્યા માં કિંગ ગ્રુપ ના સભ્યો આ સેવા નો લાભ લીધો હતો અને સારા કર્યા માં પણ આ ગ્રુપ નું પહેલા યોગદાન હોઈ છે.

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.