મહિસાગર જિલ્લાનાસંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે આવેલ એસ.આર.વિધાલય ખાતે રક્તપિત્ત નિવારણ જન જાગૃતિ માટે ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

મહિસાગર જિલ્લાનાસંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે આવેલ એસ.આર.વિધાલય ખાતે રક્તપિત્ત નિવારણ જન જાગૃતિ માટે ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાનાસંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે આવેલ એસ.આર.વિધાલય ખાતે રક્તપિત્ત નિવારણ જન જાગૃતિ માટે ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો

આજ રોજ માનનીય સી. ડી. એચ. ઓ. ડૉ.સી.આર.પટેલ સાહેબશ્રી, ડી. એલ. ઓ. ડૉ. રવિ શેઠ સાહેબશ્રી, ટી. એચ. ઓ. ડૉ.વિજય.બી. ડામોર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એસ.આર. વિદ્યાલય ઉખરેલી ખાતે રક્તપિત્ત નિવારણ જન જાગૃતિ માટે ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ મા શાળાના વિદ્યાર્થીઓને રક્તપિત્ત વિશે ભવાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં ડી. એલ. ઓ. શ્રી ડૉ. રવિ શેઠ, એમ. પી. એમ. એસ. શ્રી પી.સી.તાવીયાડ, લેપ્રેસી સુપરવાઈઝર, એફ. એચ. એસ. રાજુલાબેન, એફ એચ ડબલ્યુ બહેનો તેમજ આશા બહેનો, તેમજ શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ અને સ્ટાફગણ હાજર રહી સફળ બનાવવામાં આવ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon