સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ કોલેજ સમોડા-ગણવાડા નિયામક લીલાચંદ વિરચંદ પટેલ દેવલોક પામ્યા - At This Time

સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ કોલેજ સમોડા-ગણવાડા નિયામક લીલાચંદ વિરચંદ પટેલ દેવલોક પામ્યા


ઉત્તર ગુજરાતમાં આવેલુ પાટણ જિલ્લા ના સિઘ્ઘપુર તાલુકા નુ સમોડા-ગણવાડા ગામે આવેલી સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ લીલાચંદ વિરચંદ પટેલ નુ તા. ૦૨/૦૮/૨૦૨૨ મંગળવાર ના દિવસે દેવલોક પામ્યા તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૦૩/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦કલાકે તેમના નિવાસસ્થાને વરવાડા થી નિકળી સિધ્ધપુર સ્મશાન ભૂમિ એ
જશેતેઓ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ના પૂવૅ વાઇસ ચેરમેન , ઉઝા ગંજબજાર તે ઓ આગેવાનહતા અને સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સમોડા-ગણવાડા ખેતી વિષયક તથા કોલેજ ના નિયામક તરીકે ખૂબ યોગ દાન આપ્યું આ એલ. વી. પટેલ થી ઓળખાય છે ,રાજકારણમાં પણ આગળ પડતા જોવા મળે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon