આજરોજબગસરા (જિ.અમરેલી) ખાતે માન.મોદીસાહેબ - At This Time

આજરોજબગસરા (જિ.અમરેલી) ખાતે માન.મોદીસાહેબ


આજરોજબગસરા (જિ.અમરેલી) ખાતે માન.મોદીસાહેબ ના" મન કી બાત "કાયઁકૃમ અંતર્ગત વોર્ડ નંબર-૩ ના સદસ્યા હંસાબેન વેકરીયા.ના નિવાસસ્થાને રાખવામા આવેલ હતો.જેમા જિલ્લા ભાજપ મહીલા મોરચા પ્રમુખ શ્રી રંજનબેન ગોહેલ. જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના મંત્રી ગીરીશભાઇ પરમાર તથા. ધમઁરાજભાઇ વાળા.ન.પા.ના દંડક શ્રી કકુભાઇ તથા શહેર મહીલા મોરચા મહામંત્રી મંજુલાબેન લંગારીયા તથા કાયઁકતાઁ શ્રી જેન્તીભાઇ વેકરીયા. રમેશભાઇ ગોહેલ વગેરે હાજર રહેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon