ગીર-સોમનાથમાં નવા એ.ડી.એચ.ઓ. તરીકે ડો.બરૂઆની નિમણુંક - At This Time

ગીર-સોમનાથમાં નવા એ.ડી.એચ.ઓ. તરીકે ડો.બરૂઆની નિમણુંક


ગીર-સોમનાથ તા. -૨૭, ગીર-સોમનાથ જિલ્લામાં નવા એ.ડી.એચ.ઓ. તરીકે ડો. બરૂઆની નિમણુંક કરાઇ છે. જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયાએ પુષ્પગુચ્છ આપી ડો.બરૂઆસાહેબનું સ્વાગત કર્યું હતું જેમાં ડો.અરૂન રોય અને ડો.પરમાર સાહેબ સહભાગી થયા હતા. નવા એ.ડી.એચ.ઓ.ની નિમણુંક થતા ગીર-સોમનાથમાં આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્યલક્ષી સેવાને વુધ વેગ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon