ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મણીનગર વિધાનસભા ના ઉમેદવાર માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. - At This Time

ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મણીનગર વિધાનસભા ના ઉમેદવાર માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.


શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરમાં તારીખ ૨૦ નવેમ્બર ના રોજ મણિનગર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં મણિનગર વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રહ્મ રત્ન સમાન એવા શ્રી અમુલભાઈ ભટ્ટ નું બ્રહ્મ સમાજ ના અગ્રણી અને યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું,

આવનાર વિધાનસભા ચુંટણીમાં અમુલભાઈ ભટ્ટ જંગી બહુમતિ થી વિજય મેળવે એવી બ્રહ્મ સમાજ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સંકલ્પ લેવાં માં આવ્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon