*ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ આઠ માં બુકમાં પ્રમુખસ્વામી મહારાજ નો પાઠ* - At This Time

*ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ આઠ માં બુકમાં પ્રમુખસ્વામી મહારાજ નો પાઠ*


વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજના જીવન પરનો પાઠ ધોરણ ૮ ના પાઠ્ય પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલેખનીય છે કે પ્રમુખ સ્વામી મહારાજની આ વરસે ૧૦૦ મો જન્મદિવસ ઉજવવામાં આવશે એટલે કે આ વર્ષ તેમની શતાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે ગુક્રક સરકારે પણન્ટેમના જીવન પાઠ ને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરીને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

છે. તેમના શતાબ્દી મહોત્સવની અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષના અંતમાં અમદાવાદમાં આ મહોત્સવ ઉજવાશે જેમાં દેશ પરદેશથી અનેક લોકો તેમાં સામેલ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon