સોનગઢમાં ખનીજ માફીયાઓ દ્વારા ખાણોમાં વિસ્ફોટ કરાતાં મકાનને નુકસાન - At This Time

સોનગઢમાં ખનીજ માફીયાઓ દ્વારા ખાણોમાં વિસ્ફોટ કરાતાં મકાનને નુકસાન


થાનગઢના સોનગઢ ગામે ગેરકાયદેસર ખનીજ ખનન કરતા મોટી દુર્ઘટના બનવા પામ્યાનો વિડીયો વાયરલ થયો...

આજે થાનગઢ તાલુકાના સોનગઢ ગામે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ખનન કરતા હતા ત્યારે ખનીજ ને બહાર કાઢવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવતા પથ્થર, કોલસા સહિત ખનીજ હવામાં ઉડતા સ્થાનિક લોકોના રહેણાંકના મકાનો છાપરા પડતા મોટા પાયે નુકશાન થવા પામ્યા હોવાનો સોસીયલ મીડિયા માં વિડીયો વાઇરલ થવા પામ્યો હતો.આ અંગે તંત્ર ને રજુઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવ્યા હોવાની લોકચર્ચાઓ ઉઠવા પામી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon