યાત્રાધામ ડાકોર ખાતે રથયાત્રા ના દિવસે જન સેવા સંગઠન ગુજરાત દ્વારા ભક્તો ને પ્રસાદ વિતરણ કરાયો - At This Time

યાત્રાધામ ડાકોર ખાતે રથયાત્રા ના દિવસે જન સેવા સંગઠન ગુજરાત દ્વારા ભક્તો ને પ્રસાદ વિતરણ કરાયો


તારીખ 2/7/2022 ના ડાકોર માં રથયાત્રા નાં પવિત્ર દિવસે દંડી સ્વામી આશ્રમ નાં મહંત વિજય દાસ મહારાજ ના આશીર્વાદ થી અને જન સેવા ટ્રસ્ટ ડાકોર ની ટીમ તરફથી બટાકા પુવા એને દેવ દત ભાઈ ભાવનગર વાળા તરફથી ચણા નું ભાવિક ભકતો ને વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસેગે ડાકોર ની તમામ સેવાભાવી યુવાનો મદદ કરી હતી એને હાજરી આપી હતી દંડી સ્વામી આશ્રમ નાં મહંત વિજય દાસ મહારાજ ના આશીર્વાદ લઇ સફળ કાર્યકમ થયો હતો જન સેવા ટ્રસ્ટ તરફથી મિતુલ પટેલ પ્રતીક ચૌહાણ અજય પટેલ જીજ્ઞેશ ભાઈ કલ્પેશ શાહ મફત ભાઇ વણકર બિરેન દલવાડી અપૂર્વ જેઠવા ખીજલ પુર નાં સેવાભાવી યુવાનો ની હાજરી હતી તો તમામ સેવાભાવી લોકો નો ખુબ આભાર નું મિતુલ પટેલ આભાર વ્યક્ત કર્યો હતો..

રિપોર્ટ - દિપક આહીર
ભચાઉ કચ્છ
મો. 9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon