વિસાવદર જગન્નાથ મન્દિરે ભગવાન ની નેત્રોત્સવ ની વિધિકરવામાં આવી - At This Time

વિસાવદર જગન્નાથ મન્દિરે ભગવાન ની નેત્રોત્સવ ની વિધિકરવામાં આવી


વિસાવદર જગન્નાથ મન્દિરે ભગવાન ની નેત્રોત્સવ ની વિધિકરવામાં આવી વિસાવદર જગન્નાથમન્દિર ટ્રસ્ટદ્વારા ભગવાન જગન્નાથ જીનીસાતમી રથયાત્રાનું આયોજન થયેલછે ત્યારે આજે ભગવાનજગન્નાથજી ગંજીવાડા ગોપીમંડળમા મામાની ધરેમોસાળું કરવાગયેલ અનેગઈકાલેભગવાન વાજતેગાજતે નિજમન્દિરે પધારેલ છે ત્યારે મોસાળમા ભગવાન જગન્નાથજી બળદેવજી અને બહેનસુભદ્રા મોસાળમાબહુજ લાડકરતાહોય અને અવનવી વાનગીઆરોગતાહોય અને ભગવાન ને કેરીગુલાબજાંબુબહુભાવતા હોય અને આરોગેલહોયત્યારે ભગવાન ની નેત્રોઉસત્વઉજવવામા આવેલ છે ત્યારેવિસાવદર જગન્નાથમન્દિરે આજે નેત્રોઉત્સવઉજવવામા આવેલ હતોનેત્રઉત્સવ વિદ્વાનશાસ્ત્રીઓના મઁત્રોચારસાથે પૂર્ણથયેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.