ધોળકાના વટામણ ખાતે દ્વારકાધીસસેવા મંડળ દ્વારા કરીયાણા ક્ટિ ધાબળાનુ વિતરણ કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qapvmvnorby0ikls/" left="-10"]

ધોળકાના વટામણ ખાતે દ્વારકાધીસસેવા મંડળ દ્વારા કરીયાણા ક્ટિ ધાબળાનુ વિતરણ કરાયું


ધોળકા તાલુકાના વટામણ ખાતેદ્વારકાધીશ સેવા મંડળ દ્વારા વિધવા બહેનો ને કરિયાણા કીટ અને ઉનના ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું વહીવટકર્તા શિક્ષક શંકરભાઈ મકવાણા તથા મંડળના સભ્યો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમીત્તે નિરાધાર વિધવા બહેનોને જીવન નિર્વાહ પંદર અનાજની કરીયાણા કિટ અને પંદર ઉનના ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ માનવ સેવા એજ પ્રભુ સેવા છે એવું જણાવ્યું હતુ

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]