પાલનપુર પ્રજ્ઞાચક્ષુ મહિલા એ નારિયેળ છાલ માંથી ગણપતિ બનાવી ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આંખ ના હોય તો અંતરમન થી ગણપતિ બનાવ્યા
પ્રજ્ઞાચક્ષુ મહિલાએ નારિયેળની છાલમાંથી બનાવેલ ગણપતિ મને ભેટ આપ્યા..
કહેવાય છે કે ભગવાને એક અંગ ન આપ્યું હોઈ પરંતુ તેની સામે અનેક શકિતઓ આપેલી હોઈ છે ખાસ દિવ્યાંગ વ્યક્તિઓમાં અનેક શકિતઓ રહેલી છે તેમ જ
પાલનપુરમાં રહેતા કોકિલાબેન રાજપૂત જેઓ પ્રજ્ઞાચક્ષુ છે છતાંય નારિયેળની છાલમાંથી સરસ મજાના ગણપતિ બનાવી મારી દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કામગીરી બદલ મને ભેટ આપી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.