લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ માં વિઘ્નહર્તા ની સ્થાપના કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pvzomchercg6crok/" left="-10"]

લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ માં વિઘ્નહર્તા ની સ્થાપના કરાઈ


લીલીયા મોટા ની સિવિલ હોસ્પિટલ માં વિઘ્ન હર્તા ગણેશ જી ની મૂર્તિ ની ધામ ધુમ પૂર્વક સ્થાપના લીલીયા સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવા માં આવી જ્યારે પુંજા વિધિ ડો.હિરેન ચત્રોલા અને મિસિસ ચત્રોલા દ્વારા કરવા માં આવી હતી આ તકે ડો.નિશિત ચત્રોલા ડોડીયા બાપુ અનિલ ભાઈ સહિત નર્સિંગ સ્ટાફ હાજર રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]