પ્રતિ પત્રકાર શ્રી વિષય :- ABVP જૂનાગઢ દ્વારા આજ રોજ વિવિધ શૈક્ષણિક વિષયો ને લઈ BKMNU યુનિ.ના રજિસ્ટ્રારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું . - At This Time

પ્રતિ પત્રકાર શ્રી વિષય :- ABVP જૂનાગઢ દ્વારા આજ રોજ વિવિધ શૈક્ષણિક વિષયો ને લઈ BKMNU યુનિ.ના રજિસ્ટ્રારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું .


પ્રતિ
પત્રકાર શ્રી

વિષય :- ABVP જૂનાગઢ દ્વારા આજ રોજ વિવિધ શૈક્ષણિક વિષયો ને લઈ BKMNU યુનિ.ના રજિસ્ટ્રારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું .તેમજ અગાઉ આપેલ DMLT કોર્ષ વિધાર્થીઓ પરિણામ માં અસંતુષ્ટ હોવાથી ઉગ્ર રજૂઆત કરેલ તેથી તેના પરિણામો ત્વરિત જાહેર કરવામાં આવે.

પ્રશ્નો નું આગામી સમયમાં યોગ્ય નિરાકરણ
નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન
ની ચીમકી.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં અભ્યાસ પૂર્ણ ડિગ્રી સર્ટિફિકેટ પણ હજી સુધી મળેલ નથી એવા વિદ્યાથીઓ ને ત્વરિત એનાયત કરવામાં આવે. યુનિ. સ્લગ્ન કોલેજો માં પૂરતા પ્રમાણ માં ટિચિંગ/નોન ટીચિંગ સ્ટાફ ની ભરતી કરવામાં આવે.પરીક્ષા વિભાગમાં પેપરોના રી એસેસમેન્ટ માં ક્ષતિઓ ધ્યાન માં આવે છે તેના પર કરેલ નિમણુક કરેલ તપાસ સમિતિ નો નિર્ણય સરાહનીય..પરંતુ તપાસ સમિતિ દ્વારા ગેરરિતી ના થાય અને વિધાર્થીઓ નું ભવિષ્ય ના બગડે તેની માટે કડક
વલણ રાખી તપાસ કરવામાં આવે.

જો ઉપરોક્ત વિષય નું આગામી સમય માં યોગ્ય નિરાકરણ
નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

લી.
ABVP junagadh
( 7284023096 )

રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા
....mo..9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon