ખેડબ્રહ્મા શહેરમાં આગામી દિવસોમાં અષાઢી બીજ ના જગન્નાથ રથયાત્રા ને લઈ. ૐકારેશ્વર મહાદેવ મંદિર, ચાંપલપુર ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

ખેડબ્રહ્મા શહેરમાં આગામી દિવસોમાં અષાઢી બીજ ના જગન્નાથ રથયાત્રા ને લઈ. ૐકારેશ્વર મહાદેવ મંદિર, ચાંપલપુર ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.


ખેડબ્રહ્મા શહેરમાં આગામી દિવસોમાં અષાઢી બીજ ના જગન્નાથ રથયાત્રા ને લઈ. ૐકારેશ્વર મહાદેવ મંદિર, ચાંપલપુર ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખેડબ્રહ્મા શ્રી ઠાકોર મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા ના સંયોજક અને હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

રિપોર્ટર- કુંજન દિક્ષિત સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon