વીરપુર તાલુકામાં સૈનિક નિવૃત સમ્હરોહ યોજ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p3htuwtudeqh0kam/" left="-10"]

વીરપુર તાલુકામાં સૈનિક નિવૃત સમ્હરોહ યોજ્યો


વીરપુર તાલુકાના જમાલપુરના નિવૃત સૈનિકનું સ્વાગત કરવામો આવ્યું

વીરપુર તાલુકાના જમાલપુરના વતની વાળંદ મનહરભાઈ કાંતિભાઈ જેઓ જમ્મુ કશમીર ભારતીય સેવાદળમોં ફરજ પૂર્ણ કરી નિવૃત થઈ માદરે વતન ફરતા જમાલપુર ગામના વરિષ્ઠ આગેવાન સરપંચશ્રી ના પ્રતિનિધિ બાબરસિંહ ના નેતૃત્વ હેઠળ સન્માન કાર્યક્રમ કરવામો આવ્યો, અને શોભાયાત્રા વીરપુર એસ્સાર પેટ્રોલ પંમ્પથી સૈનિકને ઘોડેસવાર ડીજે ના તાલે દેશભક્તિની સોર્ય ગાથા વર્ણવતા ગીતોના અનેરા અંદાજમો સમસ્ત વીરપુર વાળંદ સમાજના લોકો જુમ્યા તેમજ સર્વ સમાજ સમાનતાના સૂત્રને સાર્થક કરતા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ મહીસાગર જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ પિનાકીન શુક્લ, તેમજ તા. પ પૂર્વ કારોબારી અધ્યક્ષ પ્રદીપ શેઠ તેમજ સ્થાનિક સરપંચ રાઈબેન, તેમજ વીરપુર તા. પ કારોબારી અધ્યક્ષ જીગરભાઈ પટેલ તેમજ માજી સૈનિકો પણ જોડાયા અને નિવૃત સૈનિકનું ફુલહારથી તિલક ચંદન કરી સ્વાગત કરવામો આવ્યું, ત્યારબાદ શોભાયાત્રા વાળંદ સમાજના લીંબચ મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈ જમાલપુર ફુલબાઈ માતાજીના મંદિરના પટાગણમોં પ્રસ્થાન કર્યું
ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]