ખરોડ ગામમાં ચાંદીપુરા રોગ અટકાવવા માટે પાવડર નાખવામાં આવ્યો - At This Time

ખરોડ ગામમાં ચાંદીપુરા રોગ અટકાવવા માટે પાવડર નાખવામાં આવ્યો


*મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામ ના કાચા મકાનો માં ચાંદીપુરા રોગ અંતર્ગત મેલેથીયોન 5% પાવડર ની ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી *આજ રોજ ખરોડ ગામ કાચા મકાનો માં ચાંદીપુરા રોગ અંતર્ગત મેલેથીયોન 5% પાવડર ની ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી જેમાં મહેસાણા જીલ્લા પંચાયત સદસ્ય ઠાકોર શંકા બેન મહેશજી હાજર રહેલ અને ગામના સરદાર ચોકમાં અને ગામ પંચાયત દૂધ સાગર ડેરીએ પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને આજુબાજુ રહેતા લોકો ઘર આંગણે અને બ્રહ્માણી માતાજી મંદિર ખાતે આવેલા રબારી વાસ અમથાભા ચોકમાં અને ઠાકોર ભાઈઓ ઘર આંગણે અને રાવળ વાસ થી આજુબાજુ મેઈન રોડ ઉપર પાવડર છાંટા માં આવેલા હતા સેન્ટર....ખરોડ
પ્રા.આ.કેન્દ્ર...પામોલ sc- ખરોડ
*PHC-pamol*

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર

મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.