ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા વિધવા સહાયમાં ભ્રષ્ટાચાર ને લઈને ઉના મામલતદાર અને પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p0lyggqr8judzvlx/" left="-10"]

ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા વિધવા સહાયમાં ભ્રષ્ટાચાર ને લઈને ઉના મામલતદાર અને પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું


ઉના માં વિધવા સહાય માં આધાર પુરાવા સાથે માનનીય ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવેલ... ઉના વિસ્તારની અંદર વિધવા , લાચાર ,બેબસ મહિલાઓની સહાયમાં થયેલી ગેરરીતી અને ઉચાપતની સામે વિધવા બહેનોને તેમનું પેન્શન 24 કલાકમાં આપવાની ઉગ્ર માગણી સાથે ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપીને રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો... આ ભાજપ સરકાર વિધવા બહેનો ,માતાઓના રૂપિયા પણ નથી છોડતું ... શરમ કરો ભાજપ વાળા... સરકાર સામે શબ્દ તો બોલો..

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]