બરવાળા મા બાબા સાહેબ ની પુણ્યતિથિ એ શ્રધાંજલિ કાર્યક્રમ - At This Time

બરવાળા મા બાબા સાહેબ ની પુણ્યતિથિ એ શ્રધાંજલિ કાર્યક્રમ


આજ રોજ બરવાળા શહેર મા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મુકામે 6 ડીસેમ્બર ના 66 મા ડો.ભીમરાવ આંબેડકર ના મહાપરીનિર્વાણ દિન નિમતે સર્વે સમાજ ના આગેવાનભાઈઓ તેમજ અનુ.સમાજ ના ભાઈઓ વગેરે સાથે મળી કાર્યક્રમ કરેલ. તેમા સામાજિક સમરસતા ના દર્શન કાર્યક્રમ મા જોવા મળ્યા હતા.બરવાળા ના વેપારી ધર્મેશભાઈ સોની દ્વારા આજ ના દિવસે બાબા સાહેબે ભારત દેશ માટે સવિધાન નિર્માણ કર્યું તેમજ આર્થિક,સામાજિક,રાજ નૈતિક સમાનતા,તથા રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા માટે કરેલ કાર્યો ને યાદ કર્યા એવા ભારત રત્ન વિશ્વ વિભૂતિ અને સિમ્બોલ ઓફ નોલેજ મહામાનવ ના નિર્વાણ દિન નિમિતે 2 મિનિટ નું મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરી કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon