આહીર સમાજ ભચાઉ દ્વારા આયોજિત શ્રધ્ધાંજલી કાર્યક્રમ રેઝાન્ગલા યુદ્વ 1962માં શહીદ થયેલા 114 વિર આહીર સપૂતો ને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/olewfumd4o6w7hyw/" left="-10"]

આહીર સમાજ ભચાઉ દ્વારા આયોજિત શ્રધ્ધાંજલી કાર્યક્રમ રેઝાન્ગલા યુદ્વ 1962માં શહીદ થયેલા 114 વિર આહીર સપૂતો ને શ્રધ્ધાંજલી આપવામાં આવશે.


*આહીર રેજિમેન્ટ હક હમારા*

*આહીર સમાજ ભચાઉ દ્વારા આયોજિત*

*શ્રધ્ધાંજલી કાર્યક્રમ*

*રેઝાન્ગલા યુદ્વ 1962માં શહીદ થયેલા 114 વિર આહીર સપૂતો નો શ્રધ્ધાંજલી કાર્યક્રમ*

*વિર આહીર શહીદોના બલિદાન માં આહીર શોર્ય દિવસ આવો સૌ સાથે મળી ને ઋણ અદા કરીએ*

જય યાદવ.... જય માધવ.. જય શ્રી કૃષ્ણ..

*તારીખ :-18/11/2022*
*સ્થળ :-*
*ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળ*
*ભચાઉ ગાંધીધામ હાઇવે* *શ્રધ્ધાંજલી કાર્યક્રમ સમય સાંજે 5:00 વાગે*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]