ખેડૂતોને અન્યાય ઉદ્યોગોને ઘી કેળા ઉના ગીર ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોથો સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો - At This Time

ખેડૂતોને અન્યાય ઉદ્યોગોને ઘી કેળા ઉના ગીર ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોથો સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો


ગીર ગઢડા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા સાત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ચોથો સપ્તાહ કાર્યક્રમ બસ સ્ટેશન ઉના પર ઇલેક્ટ્રોનિક સાધનો સાથે અદભુત રીતે ધારાસભ્ય પુંજાભાઈ દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ઉના કોંગ્રેસ પ્રમુખ ગણપતભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ ડાભી વિરોધ પક્ષના નેતા ઓગણભાઈ ગુજરીયા અરવિંદભાઈ ખૂટ જગદીશભાઈ ગુજરીયા ભરતભાઈ બાલધા અર્જુનભાઈ બારીયા કાળુભાઈ ઝાખરા મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી આગેવાનો દ્વારા સત્યાગ્રહ આંદોલનમાં જોડાયા હતા

ખેડૂતો પશુપાલકો મોંઘવારી બેરોજગારી મુદ્દે સરકાર ઉપર આંકડા પ્રહાર કર્યા હતા આ તો કે પુંજાભાઈ વચ્ચે જણાવેલ કે ખેડૂતોએ ને અન્યાય કરાય છે અને સરકારના બે મિત્રો ઉદ્યોગપતિ ને ઘી કેળા હોવાનું જણાવી ને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગરીબ ખેડૂતો આમ જનતની સરકાર બનાવવા હાકલ કરી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon