નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે ₹14 લાખના ખર્ચે રોહિતવાસ - જ્ઞાનબાગ ચોકડી પાસે નિર્મિત નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું - At This Time

નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે ₹14 લાખના ખર્ચે રોહિતવાસ – જ્ઞાનબાગ ચોકડી પાસે નિર્મિત નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું


નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે ₹14 લાખના ખર્ચે રોહિતવાસ - જ્ઞાનબાગ ચોકડી પાસે નિર્મિત નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું...

નડિયાદ વિધાનસભાના વડતાલ ગામે ₹14 લાખના ખર્ચે બજાર વિસ્તાર - સત્સંગ પાર્ક સોસાયટી પાસે તથા રોહિતવાસ - જ્ઞાનબાગ ચોકડી પાસે નિર્મિત નવીન આંગણવાડીઓનું લોકાર્પણ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આંગણવાડીના ભૂલકાઓ સાથે મુલાકાત કરી હતી...

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ, સરપંચ અમિતભાઈ, ડે.સરપંચ મિતુલભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ,અગ્રણી રાકેશભાઈ, પંચાયતના સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon