ધ્રાંગધ્રા બેઠક પર વિજય થયા બાદ પ્રકાશભાઇ વરમોરા દ્વારા સભા સંબોધી. - At This Time

ધ્રાંગધ્રા બેઠક પર વિજય થયા બાદ પ્રકાશભાઇ વરમોરા દ્વારા સભા સંબોધી.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના પ્રકાશભાઇ વરમોરા ૩૨૩૯૫ મતોની લીડથી વિજય થયા બાદ મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે વિજય સરઘસ યોજ્યું હતુ જેમા ધ્રાંગધ્રા શહેરના ડો.આંબેડકર સકઁલ ખાતેથી વિજય સરઘસ પ્રસ્થાન કરી મુખ્ય માગોઁ પર ફરીને તમામ વેપારીઓ તથા સ્થાનિક જનતાનો આભાર વ્યક્ત કયોઁ હતો જ્યારે શહેરના ગ્રિનચોક ખાતે સરઘસ પુણઁ કયાઁ બાદ સભા પણ યોજી હતી જેમા પ્રકાશભાઇ વરમોરાએ જણાવ્યુ હતુ કે ધ્રાંગધ્રા તથા હળવદના મતદારો દ્વારા પોતાના પર વિશ્વાસને ખરા અથેઁ સાકાર કરશે અને તમામ પ્રશ્નનો કાયમી નિકાલ અથેઁ સતત પ્રયત્નશીલ રહીને જનતા દ્વારા જે જીતનો તાજ પહેરાવ્યો તે બદલ મતદારોને ગુણનો આભારી રહેશે તેમ જણાવી સભા પુણઁ કરી હળવદ ખાતે રવાના થયા હતા. (અહેવાલ/તસ્વીર:- સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon