રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નડિયાદ ખાતે સ્વયંસેવકોના પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o8cat9dw7jqkaldj/" left="-10"]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નડિયાદ ખાતે સ્વયંસેવકોના પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નડિયાદ ખાતે સ્વયંસેવકોના પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નડિયાદ ખાતે સ્વયંસેવકોના પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું...

આ પથ સંચલનનું નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ ટાવર ખાતે સ્વાગત કર્યું હતું...

આ પ્રસંગે સંઘના પદાધિકારીઓ, નગરપાલિકાના કાઉન્સિલર ઓ, પક્ષના પદાધિકારીઓ, અગ્રણી કાર્યકર્તાઓ, ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]