વિસાવદર મા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બી વી એમ સેનિકસ્કૂલ દ્વારા તિરંગા જાગૃતિ રેલી યોજાય - At This Time

વિસાવદર મા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બી વી એમ સેનિકસ્કૂલ દ્વારા તિરંગા જાગૃતિ રેલી યોજાય


વિસાવદર મા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બી વી એમ સેનિકસ્કૂલ દ્વારા તિરંગા જાગૃતિ રેલી યોજાય

વિસાવદર મા ચાંપરડા બ્રહ્માનન્દ ધામ ખાતે ચાલતી સેનિકસ્કૂલ ના વિદ્યાર્થી ઓ દ્વારા હાલમાં ચાલીરહેલ આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત તિરંગા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે એક ઓગસ્ટ ના રોજ વિસાવદર સરદાર ચોક થી લોખન્ડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને હારતોરા કરીને તિરંગા જાગૃતિ રેલીનુ પ્રસ્થાન કરવામાં આવેલ હતુ ત્યારબાદ રેલી વિસાવદર ની મેઈન બજારમાં ફરીને જુનાબસ્ટેન્ડ ચોકમાં ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને હારતોરા કરીને તિરંગા જાગૃતિ રેલી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યા વિસાવદર ના પીઆઇ નીરવ શાહ દ્વારા સેનિક સ્કૂલ ના વિદ્યાર્થી ઓને આવકાર્યહતા અને ત્યારે સેનિક સ્કૂલ ના દિપક પરમાર તેમજ આર્મી રિટાયર્ડ અને સેનિક સ્કૂલ ના કોચ શર્માસાહેબ દ્વારા પીઆઈ નીરવ સાહનું સન્માન કરવામાં આવેલ હતુ આતિરંગા જાગૃતિ રેલીને સફળ બનાવવા માટે બ્રહ્માનન્દ ધામના દિપક પરમાર શર્મા સાહેબ હિરેનવ્યાસ સંજય વધાસિયા તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવા મા આવીહતી

રિપોર્ટ હરેશ મહેતા
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon