સ્વર્ગવાસ શ્રી ગાંડાલાલ ડાહ્યાલાલ ઝાલા નું બેસણું......ગામ બદરખા...મુકામ એ રાખેલ છે - At This Time

સ્વર્ગવાસ શ્રી ગાંડાલાલ ડાહ્યાલાલ ઝાલા નું બેસણું……ગામ બદરખા…મુકામ એ રાખેલ છે


મળે છે દેહ માટીમાં, પણ માનવીનું નામ જીવે છે.
વિદાય લે છે માનવી પોતે, પણ માનવીના કામ જીવે છે.
ઇશ્વર આપના આત્માને ચિર શાંતિ અર્પે એજ અભ્યર્થના .
મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે,
એટલે જ તો મરણ કરતાં સસ્મરણ વધુ યાદગાર બને છે.
જેમાં આપની સ્મૃતિ એક વરદાન છે.
તમે ગયા પણ તમારી યાદ હજુ જીવંત છે.
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…
સ્વર્ગવાસ શ્રી ગાંડાલાલ ડાહ્યાલાલ ઝાલા નું બેસણું......ગામ બદરખા...મુકામ એ રાખેલ છે
ગામ બદરખા તાલુકો ધોળકા જીલ્લો અમદાવાદ નિવાસી સ્વર્ગવાસ શ્રી ગાંડાલાલ ડાહ્યાલાલ ઝાલા નું તારીખ 03/07/22 રવિવાર ના રોજ અવસાન થયેલ હતું ભગવાન તેમની આત્માને સદગતી આપે તેમનું બેસણું તારીખ ૦૭/૦૭/૨૨ ના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે તો તમામ સગા સંબધીઓ એ સવારે તેમની યાદ માં બેસણા ની ક્રિયા રાખેલ હોવાથી હાજર રહેવું ........
લી.... સતીષભાઈ... મનુભાઈ.. નટવરભાઈ ના જય સીતારામ .......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon