બોટાદ ના ગઢડા માં પ્રાકૃતિક કૃષિ સંમેલન નું પ્રદર્શન યોજાયું - At This Time

બોટાદ ના ગઢડા માં પ્રાકૃતિક કૃષિ સંમેલન નું પ્રદર્શન યોજાયું


બોટાદ ના ગઢડા માં પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન યોજાયું

74' માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરુપે બાગાયત ખાતું, બોટાદ અને આત્મા પ્રોજેક્ટ, બોટાદ તથા જિલ્લા વહિવટી તંત્ર બોટાદ આયોજિત " પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન"નો ભવ્ય ઉપક્રમ કુમારપ્પા બીઆએસ કોલેજ ખાતે સંપન્ન થયો...
કાર્યક્રમમા આત્મા સમેતી ગાંધીનગર થી શ્રી ડી.એમ.પટેલ સાહેબ, પ્રફુલભાઈ સેંજલિયા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી બલદાણીયા, નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા તથા પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા પરમાર એ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિશેષ મા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરેલ હતું. બાગાયત, આત્મા અને કૃષિ વિભાગના અધિકારી કર્મચારીઓ એ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon