વિસાવદર ભેસાણ ના લોકોપક્ષપલટો કરીને આવેલ હર્ષદ રીબડીયા ને સ્વીકારશે કે પછી તેને તેની જગ્યા બતાવીદેશે - At This Time

વિસાવદર ભેસાણ ના લોકોપક્ષપલટો કરીને આવેલ હર્ષદ રીબડીયા ને સ્વીકારશે કે પછી તેને તેની જગ્યા બતાવીદેશે


વિસાવદર ભેસાણ 87વિધાનસભા મા પક્ષપલટો કરીને આવેલ હર્ષદ રીબડીયા ને લોકો સ્વીકારશે

હાલમાં વિધાનસભા 2022ની ચૂંટણી માકોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવારો પ્રચારકાર્ય મા લાગી ગયાછે ત્યારે તમામ ઉમેદવાર દ્વારા તમામ મતદારોને રીજવવા માટે અવનવા હથકન્ડા અજમાવતા હોયછેત્યારે વિસાવદર ભેસાણ સીટ ના ભાજપ ના ઉમેદવાર હર્ષદ રીબડીયા પણકોંગ્રેસ માંથી પક્ષ પલટો કરીને સતાધારી ભાજપપક્ષ મા જોડાય ગયાછે ત્યારે શુ વિસાવદર ભેસાણ પંથક ના મતદારોઅભી બોલા અભિફોક કરતા પક્ષ પલટુ નેતાને સ્વીકારશે કે પછી પ્રજા અગાવ ની વાતું ને ભૂલી જશે કે પછી2017ની ચૂંટણી જીત્યા પછી લોકોસમક્સ જાહેર મા બોલેલ તેના શબ્દ યાદ કરાવશે એક નજર કરીયે તો જ્યારે 2017ની ચૂંટણીકોંગ્રેસ માંથી જીત્યા પછી15માર્ચ ના રોજ જાહેર મન્ચ પરથી બોલેલ કે સૂકો રોટલો ખાયેલયસ પણ લોકોએ આપેલ મતનો વિશ્વાસ ધાત નહીંકરું 7ઓક્ટોબર ના રોજ હર્ષદ રીબડીયા દ્વારા લોકોને વચ્ચે રહીને કહેલ કે ખોળિયા મા જીવહશે ત્યાંસુધી માથેથી ફળિયું નોઉતરે અને લોકોના મતનો વિશ્વાસ ધાત કરીને ભગવી ટોપી પહેરી લીધી તો ભલગામ ખાતે જાહેર મન્ચ પરથી હાકલ કરેલ કે સિંહકોઈદી ખડ નોખાય તેવું કહેનાર હર્ષદ રીબડીયા દ્વારા 6ઓક્ટોબર 2022નારોજ ટોપી પહેરી લીધી અત્યાર સુંધી કોંગ્રેસ મા રહીને ભાજપને ભાંડવા વાળા અને ભાજપ મા જયને કોંગ્રેસ ને ભાંડવા વારા હર્ષદ રીબડીયા દ્વારા લોકોના મતનો વિશ્વાસ ધાત કર્યો તેં નેતાઆજે ફરીપાછા લોકોને ઉલ્લુ બનાવી ને મત માંગવા નીકળીગયાછે તો શુ ભોળીપ્રજા આવા પક્ષ પલટો કરીને આવેલ નેતાને સ્વીકાર સેકે પછી જાકારો આપીને પક્ષ પલટુ અને લોકોના મતનો વિશ્વાસ ધાત કરનારાતકવાદી નેતાને તેનો રસ્તો બતાવશે તેતો આવનારો સમયજ બતાવશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon