ધોળકા તાલુકાના ગણેશપુરા મંદિર એ ભોજનશાળાનુ ખાત મુહુર્ત કરાયું - At This Time

ધોળકા તાલુકાના ગણેશપુરા મંદિર એ ભોજનશાળાનુ ખાત મુહુર્ત કરાયું


ધોળકા તાલુકાના ગણેશપુરા મંદિરે રવિવારના ચોથ ના દિવસે ભોજનાલયનુ ખાત મુહુર્ત કરાયું પાર્કીગ .બગીચો. રહેવાની સગવડઅધ્યતન નવનિર્માણ કરા છે ખાત મુહુર્તટ્રસ્ટી હરિભાઈ તથા બુધાભાઈ દીપકભાઈ પટેલ મેનેજર ઝાલા તથા ગામ અગ્રણી અનુપસિંહ ગ્રામજનોના હસ્તક ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતુ

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon