આટકોટ અંબાજીમાં ના દર્શન કરવાનો ટૂંકો રસ્તો કરવામાં આવશે - At This Time

આટકોટ અંબાજીમાં ના દર્શન કરવાનો ટૂંકો રસ્તો કરવામાં આવશે


આટકોટ અંબાજી મંદિર કોઝવે મંજુરી આપવા આવી જસદણ તાલુકાના અંબાજી મંદિર ભાદર નદીમાં કોઝવે બનાવવાની લોકોની માંગણી હતી જેને લઇ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા મંજૂરી આપવામાં આવી અને હવે ભાદર નદીમાં ઉજવે બનતા પાંચ ગામોના લોકોને અંબાજી માના દર્શન કરવાનો ટૂંકો રસ્તો થશે લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon