નડાબેટ મંદિર નજીક ભમરાઓ ઉડતાં પ્રવસીઓમાં નાસભાગ. -અમદાવાદથી ફરવા આવેલા 44 વિદ્યાર્થીની ઓને ભમરા કરડ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n5mutobkauuz1v9i/" left="-10"]

નડાબેટ મંદિર નજીક ભમરાઓ ઉડતાં પ્રવસીઓમાં નાસભાગ. -અમદાવાદથી ફરવા આવેલા 44 વિદ્યાર્થીની ઓને ભમરા કરડ્યા.


બ્રેકીંગ સુઇગામ. નડાબેટ.

-નડાબેટ મંદિર નજીક ભમરાઓ ઉડતાં પ્રવસીઓમાં નાસભાગ.

-અમદાવાદથી ફરવા આવેલા 44 વિદ્યાર્થીની ઓને ભમરા કરડ્યા.

-ઇજાગ્રસ્તોને 108,તેમજ BSF ની એમ્બ્યુલન્સ મારફતે સુઇગામ રેફરલમાં સારવાર અર્થે દાખલ કરાઈ.

-40 વિદ્યાર્થીનીઓ હાલત સુધારા પર 4 વિદ્યાર્થીનીઓ ની હાલત બગડી.

-વધુ સારવાર અર્થે બે વિદ્યાર્થીની ઓને રાધનપુર રીફર કરાઈ.

-અમદાવાદ ની ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી ને ભમરા કરડવાનો મામલો.

રિપોર્ટ : જીતેન્દ્રસિંહ ઝાલા-
સુઈગામ,બનાસકાંઠા.
મો.9904023862.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]